Thursday 13 November 2014
Wednesday 12 November 2014
Tuesday 11 November 2014
૫ કિ.ગ્રાના રાંધણગેસ સિલિન્ડર ગરીબો માટે આવશે
દેશના ગરીબ અને નબળા વર્ગના લોકોને બ્લેક મારકેટથી રાંધણ ગેસના બાટલા ખરીદવા ન પડે તે માટે કેન્દ્ર સરકાર હવે ઝડપથી પાંચ કિ.ગ્રા.ના એલપીજી સિલીન્ડર લોંચ કરવા માગે છે.
કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ સંકેત આપીને કહ્યું છે કે, દેશના ગરીબ વર્ગને સરળતાથી સસ્તા ભાવે રાંધણ ગેસ સિલીન્ડર મળે તે જરી છે. આવા પગલાથી જ કોમનમેનને લાભ મળી શકે છે.
પ્રધાને કહ્યું કે, દેશમાં હજુ પણ એવા સાધારણ આવક ધરાવતા લોકો છે જેમને ા.810 ભરીને ટીન રાંધણ ગેસ સિલીન્ડર લેવું પોસાતું નથી અને તેઓ મુંઝાતા રહે છે.
જો પાંચ કિલોગ્રામના રાંધણ ગેસ સિલીન્ડર વેચવામાં આવે તો ગરીબ વર્ગના લોકો તરત જ નાણાકીય વ્યવસ્થા કરી શકે અને આમ કરવાથી વધુ લોકો રાંધણ ગેસનો લાભ લઈ શકશે.
અત્યારે 14.2 કિલોગ્રામના રાંધણ ગેસ સિલીન્ડર પ્રથમ તો ગ્રાહકે પુરા પૈસા ા.810 ચુકવવા પડે છે પછી ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ તેના ભાગની સબસીડીની રકમ ા.393 ત ના બેંક ખાતામાં જમા થાય છે.
આમ નેટ ભાવ ા.417નો થાય છે. આ જ રીતે પાંચ કિલોગ્રામના રાંધણ ગેસ સિલીન્ડરો પણ આપી શકાય છે અને આ માટેની ગંભીર ચર્ચા શ થઈ ગઈ છે.
ટુંક સમયમાં જ ફાઈનલ ચર્ચા બાદ આ બારામાં નિર્ણય થઈ જવાની શકયતા છે. કોમનમેનને વધુ લાભ આપવાના હેતુથી જ આ યોજના લોંચ થવાની છે.
Monday 10 November 2014
Sunday 9 November 2014
પરિપત્રો
૧.પગારમાથી ઇન્કમટેક્ષ કપાત પરિપત્ર
૨.વિનિમય (૨૦)૫ સુધારો કોમ્પ્યુટર શિક્ષક લાયકાત
૩.વર્ગ વધારા-ઘટાડા અંગેનો સુધારેલ પરિપત્ર
૪.ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર
૫.શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર
૬.ભરતી પરિપત્ર
૭.રજા અંગેનો પરિપત્ર
૮. શિક્ષક રેશિયો પરિપત્ર
૯.મેડિકલ પરિપત્ર
૧૦.ફાજલ રક્ષણ પરિપત્ર
૧૧.રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર
૧૨.ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર
૨.વિનિમય (૨૦)૫ સુધારો કોમ્પ્યુટર શિક્ષક લાયકાત
૩.વર્ગ વધારા-ઘટાડા અંગેનો સુધારેલ પરિપત્ર
૪.ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર
૫.શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર
૬.ભરતી પરિપત્ર
૭.રજા અંગેનો પરિપત્ર
૮. શિક્ષક રેશિયો પરિપત્ર
૯.મેડિકલ પરિપત્ર
૧૦.ફાજલ રક્ષણ પરિપત્ર
૧૧.રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર
૧૨.ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર
Saturday 8 November 2014
Friday 7 November 2014
સૌથી મોટુ
- જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮[૨૪]
- પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
- મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
- ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
- ડેરી: અમૂલ ડેરી, આણંદ
- મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
- લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
- યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
- સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
- બંદર: કંડલા બંદર
- હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
- શહેરઃ અમદાવાદ
- રેલવે સ્ટેશન: અમદાવાદ
- સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)[૨૫]
- સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
- પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
- દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
- ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર[૨૬]
- વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો[૨૭]
- મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
- મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
- ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો
નદીઓ
નર્મદા નદી ગુજરાત ની સૌથી મોટી નદી છે, તેમના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાત માં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્ય માંથી બે ભાગલા પાડે છે. નર્મદા , તાપી, મહી માત્ર આ ત્રણ નદી ઓ ભારતમાં પૂર્વ થી પશ્ચિમ માં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની રહી છે. નીચે ગુજરાતની નદીઓની યાદી આપી છે.
Subscribe to:
Posts (Atom)